Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિપક્ષી પાર્ટીઓના વિરોધનો સામનો કરી રહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન પોતાની ખામીઓ છુપાવવા માટે ભારતને બદનામ કરી રહ્યા છે. ટ્વિટર દ્વારા ઇમરાન ખાને ટ્વીટ કરી જાહેર મંચ પર ભારત પર આરોપ લગાવ્યો છે. ઇમરાન ખાનનું કહેવુ છે કે ભારતની મોદી સરકાર કોરોના, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દા પર નિષ્ફળ છે અને તેને છુપાવવા માટે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે. 
ઇમરાન ખાને એક બાદ એક ઘણા ટ્વીટ કર્યા છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યુ છે, હું આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ એક વાત સ્પષ્ટ કરી દેવા ઈચ્છુ છું કે જો ભારત પાકિસ્તાન વિરુદ્ધ નકલી ફ્લેગ ઓપરેશન કરે છે તો પાકિસ્તાન પણ ચુપ નહીં બેસે અને ભારતને દરેક મોર્ચા પર જવાબ આપશે. 
 

વિપક્ષી પાર્ટીઓના વિરોધનો સામનો કરી રહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન પોતાની ખામીઓ છુપાવવા માટે ભારતને બદનામ કરી રહ્યા છે. ટ્વિટર દ્વારા ઇમરાન ખાને ટ્વીટ કરી જાહેર મંચ પર ભારત પર આરોપ લગાવ્યો છે. ઇમરાન ખાનનું કહેવુ છે કે ભારતની મોદી સરકાર કોરોના, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દા પર નિષ્ફળ છે અને તેને છુપાવવા માટે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે. 
ઇમરાન ખાને એક બાદ એક ઘણા ટ્વીટ કર્યા છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યુ છે, હું આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ એક વાત સ્પષ્ટ કરી દેવા ઈચ્છુ છું કે જો ભારત પાકિસ્તાન વિરુદ્ધ નકલી ફ્લેગ ઓપરેશન કરે છે તો પાકિસ્તાન પણ ચુપ નહીં બેસે અને ભારતને દરેક મોર્ચા પર જવાબ આપશે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ