Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે, 9 ફેબ્રુઆરીના રોજ સવારે 10 વાગ્યે 'પરીક્ષા પે ચર્ચા 2026' (Pariksha Pe Charcha 2026) ના બીજા મહત્વપૂર્ણ એપિસોડ દ્વારા વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધી રહ્યા છે. 6 ફેબ્રુઆરીએ યોજાયેલા પ્રથમ સત્રની સફળતા બાદ, આજના બીજા તબક્કામાં પણ વડાપ્રધાન મોદીએ બોર્ડ અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પાયાનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ખાસ સત્રનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં પરીક્ષાના ભયને દૂર કરી, તેમને આત્મવિશ્વાસ સાથે પડકારોનો સામનો કરવા માટે તૈયાર કરવાનો રહ્યો છે. PM મોદીએ ખૂબ જ સરળ શૈલીમાં વિદ્યાર્થીઓને માનસિક દબાણનું સંચાલન કેવી રીતે કરવું અને તૈયારી દરમિયાન એકાગ્રતા કેવી રીતે જાળવવી તે અંગે પાયાની ટિપ્સ આપી હતી

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ