કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈને PM મોદીએ દરેક વ્યક્તિને સાથે મળીને જીતવાની અપીલ કરી છે ત્યારે 8 એપ્રિલના રોજ PM મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા સર્વ પક્ષીય દળોના નેતાઓ સાથે ચર્ચા કરવાના છે તે અગાઉ આજે PM મોદીએ બે પૂર્વ રાષ્ટ્રપતિ અને બે પૂર્વ વડાપ્રધાન સિવાય વિપક્ષના અનેક મોટા નેતાઓ સાથે કોરોના વાયરસ સંકટ પર ચર્ચા કરી છે.
PM મોદીએ કોરોના વાયરસ વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પ્રતિભા પાટિલ અને પૂર્વ PM મનમોહન સિંહ, એચડી દેવગૌડા સાથે ફોન પર વાત કરી છે. તે સિવાય તેમણે કોંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે પણ વાત કરી છે.
કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈને PM મોદીએ દરેક વ્યક્તિને સાથે મળીને જીતવાની અપીલ કરી છે ત્યારે 8 એપ્રિલના રોજ PM મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા સર્વ પક્ષીય દળોના નેતાઓ સાથે ચર્ચા કરવાના છે તે અગાઉ આજે PM મોદીએ બે પૂર્વ રાષ્ટ્રપતિ અને બે પૂર્વ વડાપ્રધાન સિવાય વિપક્ષના અનેક મોટા નેતાઓ સાથે કોરોના વાયરસ સંકટ પર ચર્ચા કરી છે.
PM મોદીએ કોરોના વાયરસ વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પ્રતિભા પાટિલ અને પૂર્વ PM મનમોહન સિંહ, એચડી દેવગૌડા સાથે ફોન પર વાત કરી છે. તે સિવાય તેમણે કોંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે પણ વાત કરી છે.