નાગરિકતા સંશોધન બિલ 2019 રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે. રાજ્યસભામાં આ બિલના પક્ષમાં 125 મત અને વિપક્ષમાં 105 મત પડ્યાં. લોકસભામાં આ બિલ સોમવારે પાસ થઈ ગયું છે. આજે રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું.
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, "આજનો દેશ ભાઈચારા માટે ઐતિહાસિક દિવસ છે. નાગરિકતા સંશોધન બિલ 2019 રાજ્યસભામાં પાસ થઈ જતા ખુબ આનંદ થયો. જે સાંસદોએ તેના પક્ષમાં મતદાન કર્યું તેમનો આભાર. આ બિલ વર્ષોથી ઉત્પીડનનો દંશ ઝેલી રહેલા લોકોને રાહત આપશે."
નાગરિકતા સંશોધન બિલ 2019 રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે. રાજ્યસભામાં આ બિલના પક્ષમાં 125 મત અને વિપક્ષમાં 105 મત પડ્યાં. લોકસભામાં આ બિલ સોમવારે પાસ થઈ ગયું છે. આજે રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું.
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, "આજનો દેશ ભાઈચારા માટે ઐતિહાસિક દિવસ છે. નાગરિકતા સંશોધન બિલ 2019 રાજ્યસભામાં પાસ થઈ જતા ખુબ આનંદ થયો. જે સાંસદોએ તેના પક્ષમાં મતદાન કર્યું તેમનો આભાર. આ બિલ વર્ષોથી ઉત્પીડનનો દંશ ઝેલી રહેલા લોકોને રાહત આપશે."