લોકસભા ચૂંટણી 2019માં ન્યૂઝ 18ના એક્ઝિટ પોલમાં NDAને પૂર્ણ બહુમત મળી રહી છે. જ્યારે અન્ચ ચેનલોના એક્ઝિટ પોલમાં પણ NDAને બહુમત મળતી બતાડવામાં આવી રહી છે.
એબીપી નીલસનના એક્ઝિટ પોલના મતે બેગૂસરાયમાં સીપીઆઈના ઉમેદવાર કન્હૈયા કુમારનો પરાજય થશે. અહીંથી બીજેપીના કદાવર નેતા ગિરિરાજ સિંહનો વિજય થતો દેખાડવામાં આવ્યો છે. બીજી તરફ પટના સાહિબથી કોંગ્રેસના ઉમેદવાર શત્રુધ્ન સિન્હાનો પરાજય બતાવવામાં આવી રહ્યો છે. એબીપી નીલસનના એક્ઝિટ પોલના મતે પાટિલપુત્ર સીટથી મહાગઠબંધન તરફથી આરજેડીની ઉમેદવાર અને લાલુ યાદવની પુત્રી મીસા ભારતી પણ પોતાની સીટ પરથી હારી જશે.
લોકસભા ચૂંટણી 2019માં ન્યૂઝ 18ના એક્ઝિટ પોલમાં NDAને પૂર્ણ બહુમત મળી રહી છે. જ્યારે અન્ચ ચેનલોના એક્ઝિટ પોલમાં પણ NDAને બહુમત મળતી બતાડવામાં આવી રહી છે.
એબીપી નીલસનના એક્ઝિટ પોલના મતે બેગૂસરાયમાં સીપીઆઈના ઉમેદવાર કન્હૈયા કુમારનો પરાજય થશે. અહીંથી બીજેપીના કદાવર નેતા ગિરિરાજ સિંહનો વિજય થતો દેખાડવામાં આવ્યો છે. બીજી તરફ પટના સાહિબથી કોંગ્રેસના ઉમેદવાર શત્રુધ્ન સિન્હાનો પરાજય બતાવવામાં આવી રહ્યો છે. એબીપી નીલસનના એક્ઝિટ પોલના મતે પાટિલપુત્ર સીટથી મહાગઠબંધન તરફથી આરજેડીની ઉમેદવાર અને લાલુ યાદવની પુત્રી મીસા ભારતી પણ પોતાની સીટ પરથી હારી જશે.