હરિવંશ સતત ત્રીજા કાર્યકાળ માટે રાજ્યસભાના ઉપસભાપતિ બન્યા છે. તેઓ બિનહરીફ ચૂંટાયા. ગૃહના નેતા જેપી નડ્ડા અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ તેમને અધ્યક્ષસ્થાને બેસાડ્યા.
હરિવંશ સતત ત્રીજા કાર્યકાળ માટે રાજ્યસભાના ઉપસભાપતિ બન્યા છે. તેઓ બિનહરીફ ચૂંટાયા. ગૃહના નેતા જેપી નડ્ડા અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ તેમને અધ્યક્ષસ્થાને બેસાડ્યા.
Copyright © 2023 News Views