રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સાતમી SBI બેન્કિંગ એન્ડ ઈકોનોમિક કોન્કલેવમાં સંબોધન કર્યુ હતું. વીડિયો કોન્ફરન્સ દ્વારા થઈ રહેલી બે દિવસીય કોન્કલેવમાં તેમણે અર્થવ્યવસ્થાને લઈ મોટી વાત કહી હતી.
શક્તિકાંત દાસે કહ્યું હતું કે, કોવિડ-19 છેલ્લા 100 વર્ષમાં સૌથી ખરાબ સ્વાસ્થ્ય અને આર્થિક સંકટ છે. તેનાથી ઉત્પાદન અને નોકરીઓ પર નેગેટિવ પ્રભાવ પડ્યો છે. તેણે વિશ્વભરમાં વર્તમાન વ્યવસ્થા, શ્રમ અને કેપિટલ મૂવમેન્ટને ઓછી કરી છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સાતમી SBI બેન્કિંગ એન્ડ ઈકોનોમિક કોન્કલેવમાં સંબોધન કર્યુ હતું. વીડિયો કોન્ફરન્સ દ્વારા થઈ રહેલી બે દિવસીય કોન્કલેવમાં તેમણે અર્થવ્યવસ્થાને લઈ મોટી વાત કહી હતી.
શક્તિકાંત દાસે કહ્યું હતું કે, કોવિડ-19 છેલ્લા 100 વર્ષમાં સૌથી ખરાબ સ્વાસ્થ્ય અને આર્થિક સંકટ છે. તેનાથી ઉત્પાદન અને નોકરીઓ પર નેગેટિવ પ્રભાવ પડ્યો છે. તેણે વિશ્વભરમાં વર્તમાન વ્યવસ્થા, શ્રમ અને કેપિટલ મૂવમેન્ટને ઓછી કરી છે.