દેશમાં કોરોનાનો ખોફ વધતો જાય છે અને લોકડાઉનને કારણે અનેક રાજ્યોમાં સરકારી વહીવટી કામગીરી તેમજ વેપાર ઉદ્યોગો ઠપ થઈ ગયા છે ત્યારે તેલંગણાના સીએમ કે સીઆર દ્વારા આ મહિને તમામ સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને ધારાસભ્યોના પગારમાં ૭૫ ટકા કાપ મૂકવાની જાહેરાત કરાઈ છે. તેલંગણા પછી મહારાષ્ટ્ર સરકારે પણ તેના સીએમ, ચૂંટાયેલા ધારાસભ્યો અને એમએલસીના પગારમાં ૬૦ ટકા કાપ મૂકવાનો નિર્ણય લીધો છે.
દેશમાં કોરોનાનો ખોફ વધતો જાય છે અને લોકડાઉનને કારણે અનેક રાજ્યોમાં સરકારી વહીવટી કામગીરી તેમજ વેપાર ઉદ્યોગો ઠપ થઈ ગયા છે ત્યારે તેલંગણાના સીએમ કે સીઆર દ્વારા આ મહિને તમામ સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને ધારાસભ્યોના પગારમાં ૭૫ ટકા કાપ મૂકવાની જાહેરાત કરાઈ છે. તેલંગણા પછી મહારાષ્ટ્ર સરકારે પણ તેના સીએમ, ચૂંટાયેલા ધારાસભ્યો અને એમએલસીના પગારમાં ૬૦ ટકા કાપ મૂકવાનો નિર્ણય લીધો છે.