Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન નાગરિકતા કાયદા (CAA)ના વિરોધ પ્રદર્શનમાં સળગી રહેલા આસામના બે જિલ્લા ડિબ્રુગઢ અને ચરાઇદેવમાં ગ્રેનેડથી 5 ધમાકા કરવામાં આવ્યા છે. આ ધમાકા રવિવારે સવારે એ સમયે કરવામાં આવ્યા છે જ્યારે સમગ્ર દેશ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો હતો.

જોકે આ ધમાકામાં કોઇ જાનમાલના નુકસાનની જાણકારી પ્રાપ્ય નથી. જે બાદ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે ટ્વીટ કરી જણાવ્યુ કે "આસામમાં કેટલાક સ્થળો પર થયેલા બોમ્બ બ્લાસ્ટની આકરી ટીકા કરૂ છુ. આતંકવાદી સંગઠનોએ ભડાસ નીકાળતા પવિત્ર દિવસના અવસરે દહેશત પેદા કરનારી આ કાયર હરકત કરી છે. અપરાધીઓને સજા આપવા માટે અમારી સરકાર કડક પગલા લેશે." 

પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન નાગરિકતા કાયદા (CAA)ના વિરોધ પ્રદર્શનમાં સળગી રહેલા આસામના બે જિલ્લા ડિબ્રુગઢ અને ચરાઇદેવમાં ગ્રેનેડથી 5 ધમાકા કરવામાં આવ્યા છે. આ ધમાકા રવિવારે સવારે એ સમયે કરવામાં આવ્યા છે જ્યારે સમગ્ર દેશ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો હતો.

જોકે આ ધમાકામાં કોઇ જાનમાલના નુકસાનની જાણકારી પ્રાપ્ય નથી. જે બાદ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે ટ્વીટ કરી જણાવ્યુ કે "આસામમાં કેટલાક સ્થળો પર થયેલા બોમ્બ બ્લાસ્ટની આકરી ટીકા કરૂ છુ. આતંકવાદી સંગઠનોએ ભડાસ નીકાળતા પવિત્ર દિવસના અવસરે દહેશત પેદા કરનારી આ કાયર હરકત કરી છે. અપરાધીઓને સજા આપવા માટે અમારી સરકાર કડક પગલા લેશે." 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ