મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અપીલ છતાંય શિરડી ગ્રામ સભાએ રવિવારના રોજ બંધનો નિર્ણય કર્યો છે. સીએમની તરફથી સાંઇ જન્મભૂમિ પાથરી શહેર માટે વિકાસ ફંડની જાહેરાત બાદ ઉભો થયેલો વિવાદ શાંત પડવાનું નામ લઇ રહ્યું નથી. મુખ્યમંત્રીના નિવેદનથી શિરડીના લોકો નારાજ છે. જો કે સાંઇ બાબા મંદિરના ન્યાસિઓએ કહ્યું કે શિરડીમાં બંધ છતાં મંદિર ખુલ્લું રહેશે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અપીલ છતાંય શિરડી ગ્રામ સભાએ રવિવારના રોજ બંધનો નિર્ણય કર્યો છે. સીએમની તરફથી સાંઇ જન્મભૂમિ પાથરી શહેર માટે વિકાસ ફંડની જાહેરાત બાદ ઉભો થયેલો વિવાદ શાંત પડવાનું નામ લઇ રહ્યું નથી. મુખ્યમંત્રીના નિવેદનથી શિરડીના લોકો નારાજ છે. જો કે સાંઇ બાબા મંદિરના ન્યાસિઓએ કહ્યું કે શિરડીમાં બંધ છતાં મંદિર ખુલ્લું રહેશે.