મહારાષ્ટ્રમાં શિવસેના દ્વારા સરકાર બનાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ અને એનસીપી સાથે સતત શિવસેના નેતા બેઠક કરી રહ્યા છે. આ દરમિયાન સાંસદ સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. સંજય રાઉતે જણાવ્યું હતું કે 5 વર્ષ નહિ પણ 25 વર્ષ માટે શિવસેનાનો મુખ્યમંત્રી હશે. મુખ્યમંત્રી શિવસેનાનો જ રહેશે.
મહારાષ્ટ્રમાં શિવસેના દ્વારા સરકાર બનાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ અને એનસીપી સાથે સતત શિવસેના નેતા બેઠક કરી રહ્યા છે. આ દરમિયાન સાંસદ સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. સંજય રાઉતે જણાવ્યું હતું કે 5 વર્ષ નહિ પણ 25 વર્ષ માટે શિવસેનાનો મુખ્યમંત્રી હશે. મુખ્યમંત્રી શિવસેનાનો જ રહેશે.