જૂનાગઢ: માંગરોળના દરિયામાં તોફાની કરંટ જોવા મળ્યો. માંગરોળ બંદર પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ. દરિયાકાંઠા વાવાઝોડાની અસર થઇ શકે.આગામી 3 દિવસ માછીમારો માટે ચેતવણી જાહેર કરાઇ. માછીમારોને દરિયો નહીં ખેડવા અપાઇ સૂચના. માછીમારી કરવા ગયેલા લોકોને નજીકના બંદરે જવા સૂચના અપાઇ.




457.jpg)


331.jpg)
409.jpg)

467.jpg)
538.jpg)
601.jpg)
677.jpg)
723.jpg)
774.jpg)





