Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જૂનાગઢ: માંગરોળના દરિયામાં તોફાની કરંટ જોવા મળ્યો. માંગરોળ બંદર પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ. દરિયાકાંઠા વાવાઝોડાની અસર થઇ શકે.આગામી 3 દિવસ માછીમારો માટે ચેતવણી જાહેર કરાઇ. માછીમારોને દરિયો નહીં ખેડવા અપાઇ સૂચના. માછીમારી કરવા ગયેલા લોકોને નજીકના બંદરે જવા સૂચના અપાઇ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ