-
નામ છે નરેન્દ્રસિંગ ખાલસા. પિતા અવતારસિંગની જુલાઇ-2018માં અફઘાનિસ્તાનમાં મુસ્લિમ આતંકી સંગઠન આઇએસઆઇએસ દ્વારા હત્યા કરવામાં આવી ત્યારે પુત્ર નરેન્દ્રસિંગને પણ ઇજા પહોંચી હતી. હુમલામાં 19 લોકો માર્યા ગયા હતા. અવતારસિંગ ત્યાંની સંસદની ચૂંટણીમાં સિખ અને હિન્દુઓના પ્રતિનિધિત્વ માટે ઉભા હતા. પિતાની હત્યા બાદ નરેન્દ્રસિંગ પોતે એ જ બેઠક પરથી ઉભા રહ્યાં અને બુલેટનો જવાબ બેલેટથી આપીને જીતી ગયા છે.
-
નામ છે નરેન્દ્રસિંગ ખાલસા. પિતા અવતારસિંગની જુલાઇ-2018માં અફઘાનિસ્તાનમાં મુસ્લિમ આતંકી સંગઠન આઇએસઆઇએસ દ્વારા હત્યા કરવામાં આવી ત્યારે પુત્ર નરેન્દ્રસિંગને પણ ઇજા પહોંચી હતી. હુમલામાં 19 લોકો માર્યા ગયા હતા. અવતારસિંગ ત્યાંની સંસદની ચૂંટણીમાં સિખ અને હિન્દુઓના પ્રતિનિધિત્વ માટે ઉભા હતા. પિતાની હત્યા બાદ નરેન્દ્રસિંગ પોતે એ જ બેઠક પરથી ઉભા રહ્યાં અને બુલેટનો જવાબ બેલેટથી આપીને જીતી ગયા છે.