કેન્દ્રની નરેન્દ્ર મોદી કેબિનેટની બુધવારે મળેલી બેઠકમાં અનેક મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે ખાંડ ક્ષેત્ર માટે રૂપિયા ૫,૫૩૮ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. તે અંતર્ગત શેરડીઉત્પાદક ખેડૂતોને ઉત્પાદન સહાયતામાં બમણો વધારો કરવામાં આવ્યો છે. પેકેજમાં વર્ષ ૨૦૧૮-૧૯ માટે ૫૦ લાખ ટનની નિકાસ માટે મિલોને અપાનારી પરિવહન સબસિડીનો પણ તેમાં સમાવેશ થાય છે. શેરડીના ઉંચા ઉત્પાદનખર્ચની અસરોને ઘટાડવા માટે વર્ષ ૨૦૧૮-૧૯ માટે અપાનારી ઉત્પાદનસહાયતા વધારીને પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૧૩.૮૮ કરવા ઠરાવ્યું છે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી કેબિનેટની બુધવારે મળેલી બેઠકમાં અનેક મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે ખાંડ ક્ષેત્ર માટે રૂપિયા ૫,૫૩૮ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. તે અંતર્ગત શેરડીઉત્પાદક ખેડૂતોને ઉત્પાદન સહાયતામાં બમણો વધારો કરવામાં આવ્યો છે. પેકેજમાં વર્ષ ૨૦૧૮-૧૯ માટે ૫૦ લાખ ટનની નિકાસ માટે મિલોને અપાનારી પરિવહન સબસિડીનો પણ તેમાં સમાવેશ થાય છે. શેરડીના ઉંચા ઉત્પાદનખર્ચની અસરોને ઘટાડવા માટે વર્ષ ૨૦૧૮-૧૯ માટે અપાનારી ઉત્પાદનસહાયતા વધારીને પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૧૩.૮૮ કરવા ઠરાવ્યું છે.