સુરતમાં DyCM હર્ષ સંઘવીએ પોતાનું તથા પરિવારના સભ્યોનું નામ વસતીગણતરીમાં નોંધાવી ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરી હતી. તેમણે ઓનલાઇન પોર્ટલ મારફતે વસતી ગણતરીનો ઉપયોગ કરીને પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી હતી. આ અવસરે તેમણે તમામ નાગરિકોને પણ ઓનલાઈન વસતી ગણતરીમાં સક્રિય ભાગ લેવા અપીલ કરી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું કે વસતી ગણતરીથી નાગરિકોને મળતી સુવિધાઓ અને સરકારી યોજનાઓ વધુ અસરકારક રીતે પહોંચાડી શકાય છે. સાથે જ તેમણે વસતી ગણતરી દરમિયાન સાવચેત રહેવાની પણ અપીલ કરી હતી અને જણાવ્યું કે જો ઘરે કોઈ અધિકારી આવે તો OTP જેવી વ્યક્તિગત માહિતી કોઈને ન આપવી જોઈએ.




185.jpg)


740.jpg)
865.jpg)

513.jpg)
739.jpg)
820.jpg)
864.jpg)
943.jpg)
1032.jpg)





