Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા રાજ્ય અને કેન્દ્ર સરકારો દ્વારા જારી કરાયેલા વિવિધ પ્રતિબંધાત્મક આદેશોનું ઉલ્લંઘન કરી દેશને મહામારીના જોખમમાં ધકેલી દેવામાં ઇસ્લામિક સંગઠન તબલિગી જમાતની મોટી ભૂમિકા સામે આવી છે. દિલ્હીના નિઝામુદ્દિન વિસ્તારમાં આવેલ તબલિગી જમાતના મુખ્યમથક સમાન મરકજ મસ્જિદ કોરોના વાઇરસના સંક્રમણના મોટા સ્ત્રોત તરીકે ઉભરી આવી છે.
 

ભારતમાં કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા રાજ્ય અને કેન્દ્ર સરકારો દ્વારા જારી કરાયેલા વિવિધ પ્રતિબંધાત્મક આદેશોનું ઉલ્લંઘન કરી દેશને મહામારીના જોખમમાં ધકેલી દેવામાં ઇસ્લામિક સંગઠન તબલિગી જમાતની મોટી ભૂમિકા સામે આવી છે. દિલ્હીના નિઝામુદ્દિન વિસ્તારમાં આવેલ તબલિગી જમાતના મુખ્યમથક સમાન મરકજ મસ્જિદ કોરોના વાઇરસના સંક્રમણના મોટા સ્ત્રોત તરીકે ઉભરી આવી છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ