ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે વિકાસ દુબે એન્કાઉન્ટરની જ્યુડિશિયલ તપાસનો આદેશ આપ્યો છે. ઉત્તરપ્રદેશ સરકારે રવિવારે બપોર બાદ જણાવ્યું હતું કે, ઉજ્જૈનથી કાનપુર લવાતી વખતે માર્ગ અકસ્માત બાદ પોલીસની પિસ્તોલ છીનવીને નાસવાના પ્રયાસમાં માર્યા ગયેલા ગેંગસ્ટર વિકાસ દુબેના પોલીસ એન્કાઉન્ટરની તપાસ એક સભ્યના જ્યુડિશિયલ કમિશન દ્વારા કરાશે. નિવૃત્ત જજનું બનેલું આ કમિશન બે મહિનામાં તેનો રિપોર્ટ સરકારને સોંપશે.
ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે વિકાસ દુબે એન્કાઉન્ટરની જ્યુડિશિયલ તપાસનો આદેશ આપ્યો છે. ઉત્તરપ્રદેશ સરકારે રવિવારે બપોર બાદ જણાવ્યું હતું કે, ઉજ્જૈનથી કાનપુર લવાતી વખતે માર્ગ અકસ્માત બાદ પોલીસની પિસ્તોલ છીનવીને નાસવાના પ્રયાસમાં માર્યા ગયેલા ગેંગસ્ટર વિકાસ દુબેના પોલીસ એન્કાઉન્ટરની તપાસ એક સભ્યના જ્યુડિશિયલ કમિશન દ્વારા કરાશે. નિવૃત્ત જજનું બનેલું આ કમિશન બે મહિનામાં તેનો રિપોર્ટ સરકારને સોંપશે.