Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસ મહામારી અને લોકડાઉનના લીધે દેશને સંભવિત આર્થિક સંકટથી બચાવવા માટે કેન્દ્ર સરકારે પોતાની કમર કસી છે. પોતાના ખર્ચમાં ઘટાડો કરવાના ઇરાદા સાથે સરકારે નિર્ણય લીધો છે કે આ વર્ષે કોઇપણ નવી યોજના માટે પૈસા ખર્ચ કરવામાં નહી આવે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આદેશ હેઠળ ફક્ત કેટલીક યોજનાઓ માટે જ પૈસા મળી શકે છે. 
નાણા મંત્રાલયે જાહેર કર્યો આદેશ 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર નાણામંત્રીએ તમામ મંત્રાલયોને એક આદેશ જાહેર કર્યો છે. તેના હેઠળ આ વર્ષે કોઇપણ નવી યોજનાને મંજૂરી નહી મળે. કેન્દ્ર સરકારે કોઇપણ યોજના માટે પૈસા ખર્ચ ન કરવાનો નિર્ણય કર્યો છે. નાણા મંત્રાલયે વિભિન્ન મંત્રાલયો અને વિભાગો દ્વારા આગામી 8 મહિના એટલે કે માર્ચ 2021 સુધી સ્કૃત નવી યોજનાઓની શરૂઆતને રોકી દેવામાં આવી છે. 
 

કોરોના વાયરસ મહામારી અને લોકડાઉનના લીધે દેશને સંભવિત આર્થિક સંકટથી બચાવવા માટે કેન્દ્ર સરકારે પોતાની કમર કસી છે. પોતાના ખર્ચમાં ઘટાડો કરવાના ઇરાદા સાથે સરકારે નિર્ણય લીધો છે કે આ વર્ષે કોઇપણ નવી યોજના માટે પૈસા ખર્ચ કરવામાં નહી આવે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આદેશ હેઠળ ફક્ત કેટલીક યોજનાઓ માટે જ પૈસા મળી શકે છે. 
નાણા મંત્રાલયે જાહેર કર્યો આદેશ 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર નાણામંત્રીએ તમામ મંત્રાલયોને એક આદેશ જાહેર કર્યો છે. તેના હેઠળ આ વર્ષે કોઇપણ નવી યોજનાને મંજૂરી નહી મળે. કેન્દ્ર સરકારે કોઇપણ યોજના માટે પૈસા ખર્ચ ન કરવાનો નિર્ણય કર્યો છે. નાણા મંત્રાલયે વિભિન્ન મંત્રાલયો અને વિભાગો દ્વારા આગામી 8 મહિના એટલે કે માર્ચ 2021 સુધી સ્કૃત નવી યોજનાઓની શરૂઆતને રોકી દેવામાં આવી છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ