વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે સવારે મળેલી કેબીનેટ બેઠકમાં લોકસભા અને વિધાનસભાઓમાં પછાત વર્ગો અને આદિવાસીઓ માટેની અનામતને દસ વર્ષ માટે લંબાવી હતી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 2009માં તેને દસ વર્ષ માટે લંબાવવામાં આવી હતી. હવે 2019માં બીજાં દસ વર્ષ માટે એને લંબાવવામાં આવી છે. ભારતના બંધારણની 334 મી કલમ હેઠળ આ જોગવાઇ દસ વર્ષ માટે કરાઇ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે સવારે મળેલી કેબીનેટ બેઠકમાં લોકસભા અને વિધાનસભાઓમાં પછાત વર્ગો અને આદિવાસીઓ માટેની અનામતને દસ વર્ષ માટે લંબાવી હતી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 2009માં તેને દસ વર્ષ માટે લંબાવવામાં આવી હતી. હવે 2019માં બીજાં દસ વર્ષ માટે એને લંબાવવામાં આવી છે. ભારતના બંધારણની 334 મી કલમ હેઠળ આ જોગવાઇ દસ વર્ષ માટે કરાઇ છે.