વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વિકાસ કામોમાં તેમના વિસ્તારની અવગણના થતી હોવાનું કારણ આપી ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. આ ઉપરાંત તેમણે ધારાસભ્ય પદની ગરિમા જળવાતી ન હોવાનો પણ આરોપ લગાવ્યો લગાવ્યો છે. ઈનામદારે પોતાનું રાજીનામું ઈમેલથી વિધાનસભાના અધ્યક્ષને મોકલી આપ્યું છે.
વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વિકાસ કામોમાં તેમના વિસ્તારની અવગણના થતી હોવાનું કારણ આપી ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. આ ઉપરાંત તેમણે ધારાસભ્ય પદની ગરિમા જળવાતી ન હોવાનો પણ આરોપ લગાવ્યો લગાવ્યો છે. ઈનામદારે પોતાનું રાજીનામું ઈમેલથી વિધાનસભાના અધ્યક્ષને મોકલી આપ્યું છે.