Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજથી (સોમવાર)થી શરુ થયેલા સંસદના શિયાળું સત્રમાં PM મોદીએ NCP અધ્યક્ષ શરદ પવારના વખાણ કર્યા હતા તેવો સવાલ પત્રકારોએ જયારે શરદ પવારને કર્યો ત્યારે તેમણે ખૂબ જ સહજતાથી જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે "PM મોદીએ ફક્ત રાજ્યસભાના ઈતિહાસની વાત કરી અને તેના કામકાજને લઈને ચર્ચા હતી. અમે ક્યારેય સંસદમાં વેલમાં નથી જતાં, ફક્ત આને લઈને તેમણે પ્રશંસા કરી." સાથે જ તેમણે કોઈ પણ જાતના રાજકીય સમીકરણ હોવાની વાતને નકારી હતી.

આજથી (સોમવાર)થી શરુ થયેલા સંસદના શિયાળું સત્રમાં PM મોદીએ NCP અધ્યક્ષ શરદ પવારના વખાણ કર્યા હતા તેવો સવાલ પત્રકારોએ જયારે શરદ પવારને કર્યો ત્યારે તેમણે ખૂબ જ સહજતાથી જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે "PM મોદીએ ફક્ત રાજ્યસભાના ઈતિહાસની વાત કરી અને તેના કામકાજને લઈને ચર્ચા હતી. અમે ક્યારેય સંસદમાં વેલમાં નથી જતાં, ફક્ત આને લઈને તેમણે પ્રશંસા કરી." સાથે જ તેમણે કોઈ પણ જાતના રાજકીય સમીકરણ હોવાની વાતને નકારી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ