કોરોના મહામારીની ભયાવહ પરિસ્થિતિ વચ્ચે લોકડાઉન પુરૂ થયુ, રાજ્યસભાની ચૂંટણીઓ જાહેર થયાના ૭૨ કલાકમાં ગુજરાતમાં મતદારોની લાગણીઓનો ફરીથી વેપાર શરૂ થઈ ગયો છે. કરજણથી અક્ષય પટેલ અને કપરાડાથી જીતુ ચૌધરી એમ કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોએ બુધવારની રાત્રે રાજીનામા આપ્યાનું ગુરુવારે બપોરે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જાહેર કર્યું હતું. અંદરખાને ક્યારથીએ ચાલી રહેલી સોદાબાજીનો બીજો અંક ગુરૂવારે ખુલ્લો પડતા ૧૯મી જૂને રાજ્યસભા ચૂંટણી જીતવા ભાજપના ત્રીજા ઉમેદવારના રસ્તો સાફ હોવાની સ્પષ્ટ ડિઝાઈને આકાર લીધો છે.
કોરોના મહામારીની ભયાવહ પરિસ્થિતિ વચ્ચે લોકડાઉન પુરૂ થયુ, રાજ્યસભાની ચૂંટણીઓ જાહેર થયાના ૭૨ કલાકમાં ગુજરાતમાં મતદારોની લાગણીઓનો ફરીથી વેપાર શરૂ થઈ ગયો છે. કરજણથી અક્ષય પટેલ અને કપરાડાથી જીતુ ચૌધરી એમ કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોએ બુધવારની રાત્રે રાજીનામા આપ્યાનું ગુરુવારે બપોરે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જાહેર કર્યું હતું. અંદરખાને ક્યારથીએ ચાલી રહેલી સોદાબાજીનો બીજો અંક ગુરૂવારે ખુલ્લો પડતા ૧૯મી જૂને રાજ્યસભા ચૂંટણી જીતવા ભાજપના ત્રીજા ઉમેદવારના રસ્તો સાફ હોવાની સ્પષ્ટ ડિઝાઈને આકાર લીધો છે.