Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભાજપના સિનિયર સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એવી ચેતવણી ઉચ્ચારી છે કે જો મોદી સરકાર રામ મંદિર બાંધવામાં મોડું કરશે તો લોકો હવે રાહ જોવા તૈયાર નથી અને મોટા પાયે સરકાર સામે હિન્દુ જન આંદોલન શરૂ થઇ શકે તેમ છે. તેથી મોદી સરકાર આ અંગે જોખમ નહીં લેતા વહેલી તકે મંદિર નિર્માણનું કામ શરૂ કરી દેવું જોઇએ.

  • ભાજપના સિનિયર સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એવી ચેતવણી ઉચ્ચારી છે કે જો મોદી સરકાર રામ મંદિર બાંધવામાં મોડું કરશે તો લોકો હવે રાહ જોવા તૈયાર નથી અને મોટા પાયે સરકાર સામે હિન્દુ જન આંદોલન શરૂ થઇ શકે તેમ છે. તેથી મોદી સરકાર આ અંગે જોખમ નહીં લેતા વહેલી તકે મંદિર નિર્માણનું કામ શરૂ કરી દેવું જોઇએ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ