-
ચોટીલા પોલીસ દ્વારા એક એવા શિક્ષકની તપાસ ચાલી રહી છે કે જેઓ નિધિ મુકેશભાઇ ખખ્ખર નામની યુવતીનું અપહરણ કરીને ફરાર થઇ ગયો છે. ધવલ ત્રિવેદી નામના આ શિક્ષકની માહિતી આપનારને 1 લાખના ઇનામની જાહેરાત કરવામાં આવી છે. પોલીસે જાહેર કર્યું છે કે આ અગાઉ પણ આ શિક્ષકે ઘણી સગીરાઓનું અપહરણ કર્યું છે.
-
ચોટીલા પોલીસ દ્વારા એક એવા શિક્ષકની તપાસ ચાલી રહી છે કે જેઓ નિધિ મુકેશભાઇ ખખ્ખર નામની યુવતીનું અપહરણ કરીને ફરાર થઇ ગયો છે. ધવલ ત્રિવેદી નામના આ શિક્ષકની માહિતી આપનારને 1 લાખના ઇનામની જાહેરાત કરવામાં આવી છે. પોલીસે જાહેર કર્યું છે કે આ અગાઉ પણ આ શિક્ષકે ઘણી સગીરાઓનું અપહરણ કર્યું છે.