Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભાજપનું સાથીદળ શિરોમણિ અકાલીદળ ગુરુવારે રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટેની ચૂંટણીમાં ગેરહાજર રહે તેવી શક્યતા છે. સૂત્રોનું કહેવું છે કે શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ સુખબીરસિંહ બાદલના નિવાસસ્થાને પાર્ટીના નેતાઓની એક બેઠકમાં આના સંદર્ભે નિર્ણય લેવાઈ શખે છે. અકાલીદળના સાંસદ નરેશ ગુજરાલ પણ રાજ્યસભાના ઉપસભાપતિ પદના ઉમેદવાર બનવાની દોડમાં સામેલ હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ