Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉત્તરાખંડમાં કોઈ કતલખાનાને મંજૂરી આપવામાં નહીં આવે તેવી જાહેરાત મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત દ્વારા કરવામાં આવી છે. દેવભૂમિમાં આવેલા તમામ સ્લોટર હાઉસ પણ બંધ કરવામાં આવશે. એક કાર્યક્રમમાં બોલતા મુખ્યમંત્રી રાવતે જણાવ્યું કે નવા કતલખાનાને તો મંજૂરી નહીં જ મળે પણ અગાઉના પરમિટ પણ રદ કરાશે. ઉત્તરાખંડમાં ગૌવંશના સંરક્ષણ માટે ખાસ સ્કવોડ પણ કાર્યરત કરવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ