Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદમાં પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મંગળવારે સર્વદલીય સાર્વજનિક પ્રાર્થના સભા યુનિ. ઑડિટોરિયમ , જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સાંજે 4 થી 6 સુધી યોજાશે. બુધવારે અસ્થિ કળશ વિસર્જન યાત્રા યોજાશે. જેમાં એરપોર્ટ ખાતે અસ્થિને પુષ્પાંજલિ અર્પણ કરાશે. ત્યાર બાદ ખાડિયા ગોલવાડથી સાબરમતી નદી ,તિલકબાગ પાસે અસ્થિ વિસર્જન કરવામાં આવશે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ