Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોના સંક્રમણનો વ્યાપ રોજેરોજ વધતો જઈ રહ્યો છે. હવે કુલ સંક્રમિતોનો આંક 66 લાખને પાર થઈ ગયો છે. પણ થોડી રાહતની વાત એ છે કે થોડા દિવસો પહેલા જે 24 કલાકમાં 90 હજારથી વધુ કેસો સામે આવતા હતા તેમાં ઘણો મોટો ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 74,442 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 903 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 66,23,816 થઈ ગઈ છે.
નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 55 લાખ 86 હજાર 704 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,34,427 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,02,685 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
 

દેશમાં કોરોના સંક્રમણનો વ્યાપ રોજેરોજ વધતો જઈ રહ્યો છે. હવે કુલ સંક્રમિતોનો આંક 66 લાખને પાર થઈ ગયો છે. પણ થોડી રાહતની વાત એ છે કે થોડા દિવસો પહેલા જે 24 કલાકમાં 90 હજારથી વધુ કેસો સામે આવતા હતા તેમાં ઘણો મોટો ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 74,442 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 903 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 66,23,816 થઈ ગઈ છે.
નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 55 લાખ 86 હજાર 704 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,34,427 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,02,685 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ