Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાને આણંદમાં જનસભા સંબોધતા કહ્યુ કે, આઝાદીના 100 વર્ષે ભારત વિકસિત ભારત હોવુ જોઇએ. આણંદ-ખેડાવાળાને સમજાવવુ નહીં પડે કે વિકસિત ગુજરાત કેવુ હશે, કેમ કે તેમણે આખી દુનિયા જોયેલી છે.તેમણે કહ્યુ કે 140 કરોડ જનતાના સપના પુરા કરવા મને સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ જોઇએ. આખા દેશમાંથી આશીર્વાદ મળે, પણ જ્યારે સરદારની ભૂમિ પરના આશીર્વાદ મળે ત્યારે ચાર ચાંદ લાગી જાય છે.

વડાપ્રધાને આણંદમાં જનસભા સંબોધતા કહ્યુ કે, આઝાદીના 100 વર્ષે ભારત વિકસિત ભારત હોવુ જોઇએ. આણંદ-ખેડાવાળાને સમજાવવુ નહીં પડે કે વિકસિત ગુજરાત કેવુ હશે, કેમ કે તેમણે આખી દુનિયા જોયેલી છે.તેમણે કહ્યુ કે 140 કરોડ જનતાના સપના પુરા કરવા મને સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ જોઇએ. આખા દેશમાંથી આશીર્વાદ મળે, પણ જ્યારે સરદારની ભૂમિ પરના આશીર્વાદ મળે ત્યારે ચાર ચાંદ લાગી જાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ