Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં અનેક જગ્યાએ દલિતો પર અવાર નવાર દલિતો પર હુમલા થઇ રહ્યા છે તેની સામે સરકાર અનેક વખત પગલાં  લેવામાં નિષ્ફળ ગઈ છે. ગુજરાતના રાજકોટ જિલ્લામાં દલિત યુવકની હત્યા કરવામાં આવી છે તેના મામલે ઘેરા પ્રત્યઘાત પડ્યા છે.

રાજકોટમાં દલિત યુવકની હત્યાની ઘટનાને બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે વખોડી કાઢી હતી અને મુખ્યમંત્રી રૂપાણીને  પગલા લેવામાં આવે એવું કહ્યુ્ં  છે. તેઓએ ટીવીટ કરીને કહ્યું છે કે શરમજનક રીતે ભારતના વિવિધ ભાગોમાં શા માટે ઘણા દલિતોને આક્રમણ કરવામાં આવે છે? તે બાબતને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.
 

દેશમાં અનેક જગ્યાએ દલિતો પર અવાર નવાર દલિતો પર હુમલા થઇ રહ્યા છે તેની સામે સરકાર અનેક વખત પગલાં  લેવામાં નિષ્ફળ ગઈ છે. ગુજરાતના રાજકોટ જિલ્લામાં દલિત યુવકની હત્યા કરવામાં આવી છે તેના મામલે ઘેરા પ્રત્યઘાત પડ્યા છે.

રાજકોટમાં દલિત યુવકની હત્યાની ઘટનાને બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે વખોડી કાઢી હતી અને મુખ્યમંત્રી રૂપાણીને  પગલા લેવામાં આવે એવું કહ્યુ્ં  છે. તેઓએ ટીવીટ કરીને કહ્યું છે કે શરમજનક રીતે ભારતના વિવિધ ભાગોમાં શા માટે ઘણા દલિતોને આક્રમણ કરવામાં આવે છે? તે બાબતને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ