ચેન્નાઈમાં ૧૧ વર્ષીય બાળકી પર કરાયેલા સામૂહિક બળાત્કાર કેસમાં ૧૮ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓને મદ્રાસ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે ટોળાએ અને વકીલોએ જ તેમના પર હુમલો કરી દીધો હતો.
ચેન્નાઈમાં ૧૧ વર્ષીય બાળકી પર કરાયેલા સામૂહિક બળાત્કાર કેસમાં ૧૮ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓને મદ્રાસ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે ટોળાએ અને વકીલોએ જ તેમના પર હુમલો કરી દીધો હતો.