Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • છત્તીસગઢના નક્સલવાદગ્રસ્ત દંતેવાડામાં કેન્દ્રના ગૃહમંત્રી રાજનાથસિંહની મુલાકાત પહેલાં જ નક્સલીઓએ આજે રવિવારે 20મી મેના રોજ બચેલી-ચોલનાર રોડ પરથી પસાર થઇ રહેલા સુરક્ષા દળના એક વાહનને સુરંગથી ઉડાવી દેતા 5 જવાનો માર્યા ગયા હતા જ્યારે બે ઘાયલ થયા હતા. ડીઆઇજી સુંદરરાજ પી.એ જણાવ્યું કે નક્સલીઓએ ચોલનારની નજીક રોડમાં જમીનની નીચે દારૂગોળો મૂક્યો હતો. સુરક્ષા દળનું વાહન તેના પરથી પસાર થતાં જ નક્સલીઓએ તે ઉડાવી દીધુ હતું.

  • છત્તીસગઢના નક્સલવાદગ્રસ્ત દંતેવાડામાં કેન્દ્રના ગૃહમંત્રી રાજનાથસિંહની મુલાકાત પહેલાં જ નક્સલીઓએ આજે રવિવારે 20મી મેના રોજ બચેલી-ચોલનાર રોડ પરથી પસાર થઇ રહેલા સુરક્ષા દળના એક વાહનને સુરંગથી ઉડાવી દેતા 5 જવાનો માર્યા ગયા હતા જ્યારે બે ઘાયલ થયા હતા. ડીઆઇજી સુંદરરાજ પી.એ જણાવ્યું કે નક્સલીઓએ ચોલનારની નજીક રોડમાં જમીનની નીચે દારૂગોળો મૂક્યો હતો. સુરક્ષા દળનું વાહન તેના પરથી પસાર થતાં જ નક્સલીઓએ તે ઉડાવી દીધુ હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ