-
છત્તીસગઢના નક્સલવાદગ્રસ્ત દંતેવાડામાં કેન્દ્રના ગૃહમંત્રી રાજનાથસિંહની મુલાકાત પહેલાં જ નક્સલીઓએ આજે રવિવારે 20મી મેના રોજ બચેલી-ચોલનાર રોડ પરથી પસાર થઇ રહેલા સુરક્ષા દળના એક વાહનને સુરંગથી ઉડાવી દેતા 5 જવાનો માર્યા ગયા હતા જ્યારે બે ઘાયલ થયા હતા. ડીઆઇજી સુંદરરાજ પી.એ જણાવ્યું કે નક્સલીઓએ ચોલનારની નજીક રોડમાં જમીનની નીચે દારૂગોળો મૂક્યો હતો. સુરક્ષા દળનું વાહન તેના પરથી પસાર થતાં જ નક્સલીઓએ તે ઉડાવી દીધુ હતું.
-
છત્તીસગઢના નક્સલવાદગ્રસ્ત દંતેવાડામાં કેન્દ્રના ગૃહમંત્રી રાજનાથસિંહની મુલાકાત પહેલાં જ નક્સલીઓએ આજે રવિવારે 20મી મેના રોજ બચેલી-ચોલનાર રોડ પરથી પસાર થઇ રહેલા સુરક્ષા દળના એક વાહનને સુરંગથી ઉડાવી દેતા 5 જવાનો માર્યા ગયા હતા જ્યારે બે ઘાયલ થયા હતા. ડીઆઇજી સુંદરરાજ પી.એ જણાવ્યું કે નક્સલીઓએ ચોલનારની નજીક રોડમાં જમીનની નીચે દારૂગોળો મૂક્યો હતો. સુરક્ષા દળનું વાહન તેના પરથી પસાર થતાં જ નક્સલીઓએ તે ઉડાવી દીધુ હતું.