-
મોદી સરકારના રાફેલ વિમાન સોદામાં ભ્રષ્ટાચારના આરોપોમાં ઘેરાયલા રિલાયન્સ ડિફેન્સના માલિક અનિલ અંબાણીની કંપનીએ જાણીતી ટીવી ચેનલ એનડીટીવી સામે 10 હજાર કરોડનો માનહાનિનો દાવો અમદાવાદની કોર્ટમાં કર્યો છે...! જેની સુનાવણી 26 ઓક્ટોબરે હાથ ધરાશે. કંપનીએ દાવો કર્યો છે કે આ ટીવી ચેનલના અઠવાડિક શો ટ્રુથ વર્સિસ હાઇપમાં 29 સપ્ટે.ના રોજ રાફેલ વિમાનના સોદા અંગે જે વિગતો અને કવરેજ દર્શાવાઇ તેનાથી કંપનીની બદનામી થઇ છે.
-
મોદી સરકારના રાફેલ વિમાન સોદામાં ભ્રષ્ટાચારના આરોપોમાં ઘેરાયલા રિલાયન્સ ડિફેન્સના માલિક અનિલ અંબાણીની કંપનીએ જાણીતી ટીવી ચેનલ એનડીટીવી સામે 10 હજાર કરોડનો માનહાનિનો દાવો અમદાવાદની કોર્ટમાં કર્યો છે...! જેની સુનાવણી 26 ઓક્ટોબરે હાથ ધરાશે. કંપનીએ દાવો કર્યો છે કે આ ટીવી ચેનલના અઠવાડિક શો ટ્રુથ વર્સિસ હાઇપમાં 29 સપ્ટે.ના રોજ રાફેલ વિમાનના સોદા અંગે જે વિગતો અને કવરેજ દર્શાવાઇ તેનાથી કંપનીની બદનામી થઇ છે.