Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદના કોટ વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યું છે. તંત્ર અને પોલીસના સંયુક્ત ડિમોલિશન ડ્રાઈવને પગલે ભદ્રકાળી મંદિરની સામેના વિસ્તારમાં ત્રણ દરવાજાથી લઇને ખાડિયા સુધી, ભઠિયારગલી સહિતના વિસ્તારમાં દબાણ દૂર કરાયા હતા. આ ઉપરાંત પૂર્વ વિસ્તારમાં ગોમતીપુર, સુખરામનગરમાં પણ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ઘરવામાં આવી હતી. તંત્રની કામગીરીથી નાગરિકોમાં ખુશી વ્યાપી હતી. કેટલાકે જાતે દબાણ દૂર કર્યાં હતાં.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ