-
ભારતના વિવિધ અખબારોના સંપાદકોના સંગઠન એડિટર્સ ગીલ્ડ ઓફ ઇન્ડિયાએ પૂર્વ સંપાદક એમ.જે. અકબરથી પિડિત મહિલા પત્રકારોની હિંમતને બિરદાવીને તેમને અભિનંદન આપ્યા છે. અકબરને વિદેશમંત્રી પદેથી રાજીનામુ આપવુ પડ્યું તે આ મહિલા પત્રકારોની હિંમતને આભારી છે. એક નિવેદનમાં સંગઠનના પ્રમુખ શેખર ગુપ્તા, મહામંત્રી એ.કે. ભટ્ટાચાર્ય અને કોષાધ્યક્ષ શીલા ભટ્ટે એક સંયુક્ત નિવેદનમાં અકબરને ઉદ્દેશીને તેમને એવી વિનંતી કરી છે કે તેમણે પિડિતાઓ પ્રત્યે સદભાવના દર્શાવીને તે મહિલા પત્રકાર સામે કેસ કર્યો છે તે પરત લઇ લે. અને જો તેઓ કેસ પાછો ના લે અને વધુ પિડિતાઓની સામે કેસો કરે તો સંગઠન એવી મહિલાઓને કાનૂની મદદ કરશે.
-
ભારતના વિવિધ અખબારોના સંપાદકોના સંગઠન એડિટર્સ ગીલ્ડ ઓફ ઇન્ડિયાએ પૂર્વ સંપાદક એમ.જે. અકબરથી પિડિત મહિલા પત્રકારોની હિંમતને બિરદાવીને તેમને અભિનંદન આપ્યા છે. અકબરને વિદેશમંત્રી પદેથી રાજીનામુ આપવુ પડ્યું તે આ મહિલા પત્રકારોની હિંમતને આભારી છે. એક નિવેદનમાં સંગઠનના પ્રમુખ શેખર ગુપ્તા, મહામંત્રી એ.કે. ભટ્ટાચાર્ય અને કોષાધ્યક્ષ શીલા ભટ્ટે એક સંયુક્ત નિવેદનમાં અકબરને ઉદ્દેશીને તેમને એવી વિનંતી કરી છે કે તેમણે પિડિતાઓ પ્રત્યે સદભાવના દર્શાવીને તે મહિલા પત્રકાર સામે કેસ કર્યો છે તે પરત લઇ લે. અને જો તેઓ કેસ પાછો ના લે અને વધુ પિડિતાઓની સામે કેસો કરે તો સંગઠન એવી મહિલાઓને કાનૂની મદદ કરશે.