Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આવકવેરા વિભાગ દ્વારા આઈટી રીટર્ન ભરવાનીઆ વર્ષની છેલ્લી તારીખ 31 જુલાઈ 2018 જાહેર કરવામાં આવી છે. જો તમે આ તારીખ સુધીમાં આઈટી રિટર્ન ફાઈલ નહીં કરવામાં આવે તો કરદાતાઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જેમાં વ્યાજ સહિત કર ચૂકવણીનો પણ સમાવેશ થાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ