Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ગુજરાતના આંગણે બગોદરા નજીક 11008 કુંડી વિશ્વના સૌથી મોટા મહાયજ્ઞનું આયોજન 10 ફેબ્રુઆરી 2019થી લઇને 16 ફેબ્રુ. 2019 સુધી યોજાશે,એમ આ મહાયજ્ઞના પ્રણેતા અને આયોજક સંત રામાનુજ વ્રતધારી સ્વામીએ જણાવ્યું હતું. અંદાજે 10 લાખ લોકો તેનો લાભ લેશે. આ મહાયજ્ઞમાં ગુજરાત અને દેશના તમામ જાણીતા સંતો-મહંતો પણ પધારશે. સમૃધ્ધ ભારત અને ભારતને જગતગુરૂ બનાવવાના હેતુથી તેનું આયોજન કરવામાં આવ્યું છે.આઇ.ટી. કંપની સીવિન્ડ પ્રા. લિ. દ્વારા તેને સહયોગ આપવામાં આવ્યો છે,એમ કંપનીની સીઇઓ વિજય શાહે જણાવ્યું હતું.

  • ગુજરાતના આંગણે બગોદરા નજીક 11008 કુંડી વિશ્વના સૌથી મોટા મહાયજ્ઞનું આયોજન 10 ફેબ્રુઆરી 2019થી લઇને 16 ફેબ્રુ. 2019 સુધી યોજાશે,એમ આ મહાયજ્ઞના પ્રણેતા અને આયોજક સંત રામાનુજ વ્રતધારી સ્વામીએ જણાવ્યું હતું. અંદાજે 10 લાખ લોકો તેનો લાભ લેશે. આ મહાયજ્ઞમાં ગુજરાત અને દેશના તમામ જાણીતા સંતો-મહંતો પણ પધારશે. સમૃધ્ધ ભારત અને ભારતને જગતગુરૂ બનાવવાના હેતુથી તેનું આયોજન કરવામાં આવ્યું છે.આઇ.ટી. કંપની સીવિન્ડ પ્રા. લિ. દ્વારા તેને સહયોગ આપવામાં આવ્યો છે,એમ કંપનીની સીઇઓ વિજય શાહે જણાવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ