-
ગૃહમંત્રી રાજનાથસિંહે સંસદમાં સાફ સાફ જણાવ્યું કે મોબ લીચીંગ એટલે ટોળા દ્વારા નિર્દોષ લોકોની થતી હત્યાઓની ઘટના રોકવાનું કામ રાજ્ય સરકારોની છે. કેમ કે કાયદો અને વ્યવસ્થા એ રાજ્યોનો વિષય છે. તેથી રાજ્યો તેને રોકવાના પગલા ભરે, કેન્દ્ર જોઇતી મદદ કરશે. વિપક્ષોએ રાજનાથના આ હાથ અધ્ધર કરવાની બાબતનો વિરોધ કરીને કેન્દ્ર સરકાર આ અંગે કોઇ નવો કાયદો બનાવે તેવી માંગણી કરી હતી. નોંધનીય છે કે બચ્ચા ચોર અને ગૌ હત્યાની અફવાઓને કારણે છેલ્લાં કેટલાક દિવસોમાં 30 લોકોની ટોળા દ્વારા હત્યા કરી દેવામાં આવી છે.
-
ગૃહમંત્રી રાજનાથસિંહે સંસદમાં સાફ સાફ જણાવ્યું કે મોબ લીચીંગ એટલે ટોળા દ્વારા નિર્દોષ લોકોની થતી હત્યાઓની ઘટના રોકવાનું કામ રાજ્ય સરકારોની છે. કેમ કે કાયદો અને વ્યવસ્થા એ રાજ્યોનો વિષય છે. તેથી રાજ્યો તેને રોકવાના પગલા ભરે, કેન્દ્ર જોઇતી મદદ કરશે. વિપક્ષોએ રાજનાથના આ હાથ અધ્ધર કરવાની બાબતનો વિરોધ કરીને કેન્દ્ર સરકાર આ અંગે કોઇ નવો કાયદો બનાવે તેવી માંગણી કરી હતી. નોંધનીય છે કે બચ્ચા ચોર અને ગૌ હત્યાની અફવાઓને કારણે છેલ્લાં કેટલાક દિવસોમાં 30 લોકોની ટોળા દ્વારા હત્યા કરી દેવામાં આવી છે.