કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કાશ્મીરમાં સીઆરપીએફના કાફલા પર કાયરતાભર્યા હુમલાથી વ્યથિત છું. આપણા બહાદુર જવાનો તેમાં શહીદ થઈ ગયા છે અને ઘણાને ઈજા થઈ છે. શહીદોના પરિવારને મારો શોકગ્રસ્ત દિલાસો પાઠવું . ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કાશ્મીરમાં સીઆરપીએફના કાફલા પર કાયરતાભર્યા હુમલાથી વ્યથિત છું. આપણા બહાદુર જવાનો તેમાં શહીદ થઈ ગયા છે અને ઘણાને ઈજા થઈ છે. શહીદોના પરિવારને મારો શોકગ્રસ્ત દિલાસો પાઠવું . ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.