Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • આને ઘોર કળિયુગ જ કહી શકાય કે જેમાં એક નરાધમ અને હવશખોર પિતાએ પોતાની એક નહીં પણ બન્ને દિકરીઓને રૂમમાં પૂરીને તેમને પોતાની હવશનો શિકાર બનાવી હતી. તેમની સાથે પિતા-પુત્રીના પવિત્ર સંબંધોને કલંકિત કરીને આ નરાધમ પિતા ભાગી છૂટ્યો હતો. આ ધૃણાસ્પદ ઘટના સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં બની હતી. બન્ને પુત્રીઓએ પોતાની આપવીતી માતાને કહી હતી અને માતાએ પોલીસમાં ફરિયાદ કરતાં નરાધમ પિતાને પકડવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

  • આને ઘોર કળિયુગ જ કહી શકાય કે જેમાં એક નરાધમ અને હવશખોર પિતાએ પોતાની એક નહીં પણ બન્ને દિકરીઓને રૂમમાં પૂરીને તેમને પોતાની હવશનો શિકાર બનાવી હતી. તેમની સાથે પિતા-પુત્રીના પવિત્ર સંબંધોને કલંકિત કરીને આ નરાધમ પિતા ભાગી છૂટ્યો હતો. આ ધૃણાસ્પદ ઘટના સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં બની હતી. બન્ને પુત્રીઓએ પોતાની આપવીતી માતાને કહી હતી અને માતાએ પોલીસમાં ફરિયાદ કરતાં નરાધમ પિતાને પકડવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ