કેરળમાં આવેલા પ્રસિદ્ધ સબરીમાલા મંદિરના દરવાજા હવે દરેક મહિલાઓ માટે ખુલ્લા રહેશે. સુપ્રીમ કોર્ટે બુધવારે આ મંદિરમાં મહિલાઓને પ્રવેશની મનાઇને લઇને એક આદેશ જારી કર્યો હતો અને જણાવ્યું હતું કે એક વખત તમે મંદિરના દરવાજા ખોલી નાખો તે બાદ તેમાં કોઇ પણ જઇ શકે છે.
કેરળમાં આવેલા પ્રસિદ્ધ સબરીમાલા મંદિરના દરવાજા હવે દરેક મહિલાઓ માટે ખુલ્લા રહેશે. સુપ્રીમ કોર્ટે બુધવારે આ મંદિરમાં મહિલાઓને પ્રવેશની મનાઇને લઇને એક આદેશ જારી કર્યો હતો અને જણાવ્યું હતું કે એક વખત તમે મંદિરના દરવાજા ખોલી નાખો તે બાદ તેમાં કોઇ પણ જઇ શકે છે.