સતત બીજા વર્ષે ભારત આતંકવાદ પ્રભાવિત દેશોમાં ઇરાક અને અફઘાનિસ્તાન બાદ ત્રીજા નંબરે છે. ઉલ્લેખનીય છે કે ર૦૧પમાં પાકિસ્તાન આતંકથી ત્રીજો સૌથી પ્રભાવિત દેશ રહ્યો. અમેરિકી વિદેશ મંત્રાલય તરફથી આતંકવાદ માટેના અભ્યાસમાં આ દાવો કરાયો છે. ભારતમાં ર૦૧૭માં થયેલા ૮૬૦ આતંકી હુમલામાંથી રપ ટકા હુમલા માત્ર જમ્મુ-કાશ્મીરમાં થયા છે. ત્રાસવાદ પ્રભાવિત દેશોમં ભારત મોખરે છે.