-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 44માં એપિસોડમાં આજે રાષ્ટ્ર જોગ કરેલા સંબોધનમાં વિવિધ મુદ્દાઓને આવરી લીધા હતા. તેમણે ફીટનેસની ચર્ચા કરતાં કહ્યું કે દેશની તંદુરસ્તી માટે લોકોની શારિરિક તંદુરસ્તી જરૂરી છે. તેમણે જાણીતા ક્રિકેટર વિરાટ કોહલીએ તેમની ફીટનેસ ચેલેન્જ ઉપાડી લીધી છે તેના સંદર્ભમાં પોતાના ફીટનેસ માટેનો વિડિયો જેમાં તેઓ શરીરની તંદુરસ્તી માટે શું કરે છે તે જાહેર કરવાની જણ જાહેરાત કરીને બાળકોની જુની પારંપારિક રમતો યાદ કરાવી હતી.તેમણે આજના સંબોધનમાં જાણીતા ગઝલગાયક જગજીતસિંહની...યે દૌલત ભી લે લો યે શૌહરત ભી લે લો..ની ગઝલ યાદ કરીને બાળપણ કેટલું મહત્વનું છે તે પણ સમજાવ્યું હતું.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 44માં એપિસોડમાં આજે રાષ્ટ્ર જોગ કરેલા સંબોધનમાં વિવિધ મુદ્દાઓને આવરી લીધા હતા. તેમણે ફીટનેસની ચર્ચા કરતાં કહ્યું કે દેશની તંદુરસ્તી માટે લોકોની શારિરિક તંદુરસ્તી જરૂરી છે. તેમણે જાણીતા ક્રિકેટર વિરાટ કોહલીએ તેમની ફીટનેસ ચેલેન્જ ઉપાડી લીધી છે તેના સંદર્ભમાં પોતાના ફીટનેસ માટેનો વિડિયો જેમાં તેઓ શરીરની તંદુરસ્તી માટે શું કરે છે તે જાહેર કરવાની જણ જાહેરાત કરીને બાળકોની જુની પારંપારિક રમતો યાદ કરાવી હતી.તેમણે આજના સંબોધનમાં જાણીતા ગઝલગાયક જગજીતસિંહની...યે દૌલત ભી લે લો યે શૌહરત ભી લે લો..ની ગઝલ યાદ કરીને બાળપણ કેટલું મહત્વનું છે તે પણ સમજાવ્યું હતું.