Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • જાણીતા અર્થશાસ્ત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક બાબતોની સલાહકાર પરિષદના પાર્ટ ટાઇમ સભ્ય સુરજીત ભલ્લાએ રાજીનામુ આપવાની જાહેરાત કરી છે. આરબીઆઇના ગવર્નર ઉર્જીત પટેલ બાદ બીજા અર્થશાસ્ત્રીએ રાજીનામુ આપ્યું છે. આજે પાંચ રાજ્યોના પરિણામો આવી રહ્યાં છે ત્યારે ભલ્લાએ રાજીનામાની જાહેરાત કરી છે.

  • જાણીતા અર્થશાસ્ત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક બાબતોની સલાહકાર પરિષદના પાર્ટ ટાઇમ સભ્ય સુરજીત ભલ્લાએ રાજીનામુ આપવાની જાહેરાત કરી છે. આરબીઆઇના ગવર્નર ઉર્જીત પટેલ બાદ બીજા અર્થશાસ્ત્રીએ રાજીનામુ આપ્યું છે. આજે પાંચ રાજ્યોના પરિણામો આવી રહ્યાં છે ત્યારે ભલ્લાએ રાજીનામાની જાહેરાત કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ