Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ખાંભાના જંગલમાં સિંહો માથે મોત ભમતુ હોય તેમ ર૪ સિંહોના મોત બાદ અને વધુ ૩ સિંહબાળોના મોતથી વન્યપ્રેમીઓને ભારે આંચકો લાગ્યો છે. સિંહોના જતનને બદલે બાલીશ બચાવનામા કરતા રહેતા વનતંત્રએ આ ૩ સિંહબાળોના મોતને પણ અગાઉની જેમ જ ઈનફાઈટમાં ખપાવી દીધા છે.
 

ખાંભાના જંગલમાં સિંહો માથે મોત ભમતુ હોય તેમ ર૪ સિંહોના મોત બાદ અને વધુ ૩ સિંહબાળોના મોતથી વન્યપ્રેમીઓને ભારે આંચકો લાગ્યો છે. સિંહોના જતનને બદલે બાલીશ બચાવનામા કરતા રહેતા વનતંત્રએ આ ૩ સિંહબાળોના મોતને પણ અગાઉની જેમ જ ઈનફાઈટમાં ખપાવી દીધા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ