નોકરી અને વ્યવસાય કરીને પાઇ-પાઇ ભેગી કરવા સામાન્ય મધ્યમવર્ગના પરિવારો સલામતી જોઇને તેમના રુપિયા બેન્કોમાં જમા કરે છે ત્યારે આ રુપિયાનો 'વહીવટ કરીને બેન્કના લાલચી મેનેજરો ધનવાનોને વધુ ધનવાન બનાવે છે. ભારતની બેન્કોમાં હાલની સ્થિતિએ નોન પરફોર્મીંગ એસેટ- એનપીએ-નો આંકડો ૧૦ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે જે મોદીના શાસન પહેલાં માત્ર બે લાખ કરોડ હતો.
નોકરી અને વ્યવસાય કરીને પાઇ-પાઇ ભેગી કરવા સામાન્ય મધ્યમવર્ગના પરિવારો સલામતી જોઇને તેમના રુપિયા બેન્કોમાં જમા કરે છે ત્યારે આ રુપિયાનો 'વહીવટ કરીને બેન્કના લાલચી મેનેજરો ધનવાનોને વધુ ધનવાન બનાવે છે. ભારતની બેન્કોમાં હાલની સ્થિતિએ નોન પરફોર્મીંગ એસેટ- એનપીએ-નો આંકડો ૧૦ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે જે મોદીના શાસન પહેલાં માત્ર બે લાખ કરોડ હતો.