શ્રીલંકાની સુપ્રીમ કોર્ટે સંસદ ભંગ કરવાના રાષ્ટ્રપતિ મૈલીપાત્રા સિરીસેનાના નિર્ણયને પલટાવી દીધો છે. એટલુ જ નહીં શ્રીલંકાની વડી અદાલતે સિરીસેના તરફથી ચૂંટણીની તૈયારીઓ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.
સિરીસેનાએ 26 ઓક્ટોબરે વડાપ્રધાન રાનિક વિક્રમસિંઘેને પદ પરથી હટાવી દીધા હતાં અને તેમના સ્થાને પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેને વડાપ્રધાન તરીકે નીમી દીધા હતાં. આ નાટકીય ઘટનાક્રમ બાદ સિરીસેનાએ સંસદ ભંગ કરતા નવેસરથી ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી.
શ્રીલંકાની સુપ્રીમ કોર્ટે સંસદ ભંગ કરવાના રાષ્ટ્રપતિ મૈલીપાત્રા સિરીસેનાના નિર્ણયને પલટાવી દીધો છે. એટલુ જ નહીં શ્રીલંકાની વડી અદાલતે સિરીસેના તરફથી ચૂંટણીની તૈયારીઓ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.
સિરીસેનાએ 26 ઓક્ટોબરે વડાપ્રધાન રાનિક વિક્રમસિંઘેને પદ પરથી હટાવી દીધા હતાં અને તેમના સ્થાને પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેને વડાપ્રધાન તરીકે નીમી દીધા હતાં. આ નાટકીય ઘટનાક્રમ બાદ સિરીસેનાએ સંસદ ભંગ કરતા નવેસરથી ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી.