કોંગ્રેસના અધ્યક્ષપદની જવાબદારી માથે આવ્યા પછી રાહુલ ગાંધીએ બેટિંગ ચાલુપ કરી દીધી હોવાનું દેખાઈ આવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટક્કર માટે એવો જબરદસ્ત હરીફ તરીકે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવાર હોઈ શકે છે એ જાણીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદીના સામે અલગ અલગ પેંતરા અજમાવવાની શરૃઆત કરી હોવાનું જાણવા મળે છે.
કોંગ્રેસના અધ્યક્ષપદની જવાબદારી માથે આવ્યા પછી રાહુલ ગાંધીએ બેટિંગ ચાલુપ કરી દીધી હોવાનું દેખાઈ આવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટક્કર માટે એવો જબરદસ્ત હરીફ તરીકે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવાર હોઈ શકે છે એ જાણીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદીના સામે અલગ અલગ પેંતરા અજમાવવાની શરૃઆત કરી હોવાનું જાણવા મળે છે.