Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉનાકાંડનાં પીડિત બાલુભાઈ સરવૈયા તથા તેમના પરિવારજનોએ કલેક્ટરને લેખિત અરજી આપી છે કે, તેમના ઉપર ગૌહત્યાનો ખોટો આરોપ મુકીને ૧૧-૭-૨૦૧૬ના રોજ કહેવાતા ગૌરક્ષકો દ્વારા અત્યાચાર ગુજારાયો હતો. તેઓ હિન્દુ હોવા છતાં હિન્દુ માનવામાં આવતા નથી, ઉતરતી જ્ઞાતિનાં ગણાવીને લાગણી દુભાવાઈ હોવાથી હિન્દુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા મજબૂર થવું પડયું છે અને 29 એપ્રિલે તેઓ વિધિવત ધર્મપરિવર્તન કરશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ