Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

માતા વૈષ્ણો દેવી ધામ માટે નવો રસ્તો ખોલવાના ઓર્ડર પર સોમવારે સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી. ગત સપ્તાહે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (NGT)એ મંદિર મેનેજમેન્ટ બોર્ડને 24 નવેમ્બરથી શ્રદ્ધાળુઓ માટે નવો રસ્તો ખોલવા અને ઈલેક્ટ્રિક કાર ચલાવવાનો ઓર્ડર આપ્યો હતો. ઉપરાંત રોજના 50 હજાર શ્રદ્ધાળુઓ જ દર્શન કરી શકશે તેમ પણ કહ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ

Copyright © 2019 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.